પંજાબી ભાષાના મહાન લેખક કવિ અમૃતા પ્રીતમે અવસાન અગાઉ ઇચ્છા વ્યક્ત કરી હતી કે દિલ્હી ખાતેના એમના ઘરને સ્મારકમાં ફેરવવામાં આવે. આ ઘર એમણે ખુદ બંધાવ્યું હતું અને પોતાના આત્મસાથી ઇમરોઝ સાથે દાયકાઓ સુધી એમાં રહ્યા હતાં. પરંતુ એમના દીકરાએ આ ઘર એક બિલ્ડરને વેચી માર્યું અને કોઇ કશુ કરે એ પહેલાં તો બિલ્ડરે એ ઘર તોડી પણ પાડ્યું.
[...] સેતુ ~ લતા જ. હિરાણી [...]
By: » અમૃતા પ્રીતમ » GujaratiLinks.com on January 18, 2012
at 6:47 pm
Perceptions are different.
By: Raz on January 23, 2012
at 12:55 pm